કોડની કલમ ૪૩૮ આ અધિનિયમ હેઠળ ગુનો કરતી વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત. - કલમ:૧૮

કોડની કલમ ૪૩૮ આ અધિનિયમ હેઠળ ગુનો કરતી વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત.

કોડની કલમ ૪૩૮ માંનો કોઈપણ મજકુર આ અધિનિયમ હેઠળ ગુનો કર્યાના આરોપીની બાબતમાં સંડોવાયેલ કોઈ વ્યક્તિની ધરપકડના કોઈ કેસના સંબંધમાં લાગુ પડશે નહીં.